પોસ્ટ્સ

આઈ શ્રી ખોડીયાર માતાનો ઇતિહાસ - Khodiyar ma history

છબી
આઈ શ્રી ખોડીયાર માતાનો ઇતિહાસ ખોડીયાર માતાનો ઇતિહાસ આઈ શ્રી ખોડીયાર માતાનુ પ્રાગટ્ય ભાવનગરના બોટાદના પાળીયાદ જોડે   રોહિશાળા નામના નાના એવા ગામમાં સ્થાનક છે આ ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો ખોડીયાર માતાનો ઇતિહાસ મૈત્રક વંશના રાજા શિલાદિત્ય વલ્લભીપુર (ભાવનગરમાં) તેમનું રાજ હતું  રાજાના દરબારમાં સાહિત્ય, સંગીત, અને કળા કારીગરો ને ખૂબ જ માન સન્માન કરતો હતો તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારોને સ્થાન મળતું હતું મામડિયો ચારણ એ મહાદેવજીનો પરમ ભક્ત હતો તે પશુપાલક હતો તે પોતાનું જીવન ઈમાનદારીથી જીવતો હતો આવા ગુણોના કારણે રાજા શિલાદિત્ય ના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું તે રાજાનો પરમમિત્ર ગણાતો હતો રાજા સાથે પણ તેમના સંબંધો સારા હતા પણ આમની આવી સારી મિત્રતાને કોઈની નજર લાગી ગઈ કોઈએ રાજા ને કહ્યું કે વાનઝીયા નુ મો જોવાથી રાજ્યના કાર્યોમાં વિધન આવે અને અડચન આવે છે મામડિયો ચારણ તો વાણીયો છે તમે એની સાથે બહુ મિત્રતા ના કરો પછી રાજાએ ધીમે ધીમે મામડિયા સાથે મિત્રતા ઓછી કરી તેના પ્રત્યે પ્રેમ પણ ઘટવા લાગ્યો હતો પછી એકવાર ...

કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history

છબી
કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Kedarnath Jyotilinga history કેદારનાથ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ જે મહાદેવજી ના 12 જ્યોતિર્લિંગમાં ની એક જ્યોતિર્લિંગ છે જે હિમાલયની ગિરિમાળા માં ગઢવાલ નામના ક્ષેત્રમાં ભારતના ઉત્તર ભાગમાં ઉતરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું છે. કેદારનાથ મંદિર તેની ભૌગોલિક પરિસ્થિતિ ના કારણે વર્ષ દરમિયાન અક્ષય તૃતીયા થી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે ત્યારબાદ શિયાળાની શરૂઆતની સાથે જ કેદારનાથ જ્યોતિર્લિંગ આખું બરફમાં ઢંકાઈ જાય છે આ સમયમાં કોઈ દર્શન માટે જઈ શકતું નથી આ જગ્યાનું નામ કેદાર ખંડ હોવાના કારણે મહાદેવજી એ કેદાર ના નાથ એટલે કે કેદારનાથ તરીકે પૂજાય છે કેદારનાથ જયોતિર્લિંગ મંદિર નો પૌરાણિક ઇતિહાસ કેદારનાથ જયોતિર્લિંગ મંદિર નો ઇતિહાસ મહાભારતના યુગથી શરૂ થાય છે પાંડવો જ્યારે મહાભારતના યુદ્ધમાં કરેલા પાપો ના શ્રાપ માંથી મુક્તિ મેળવવા માટે શ્રીકૃષ્ણજી ના કહેવા મુજબ મહાદેવજીને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે મહાદેવજી એ તેમને જોઈને રૂપ બદલીને ઉતરાખંડમાં જઈને સંતાઈ ગયા હતા મહાદેવજી જે સ્થાને છુપાઈ ગયા હતા તે સ્થાન...

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history

છબી
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - Omkareshwar Jyotilinga history  ઓમકારેશ્વર મંદિર એ ભગવાન મહાદેવજી ના 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખડવા જીલ્લા ના માતાધા કે શિવપુરી નામની જગ્યા એ નર્મદા અને કાવેરી નદીના સંગમ સ્થાને એક  ટાપુ પર આવેલું છે રહસ્યની વાત તો એ છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો છે અહીયા બે મંદિરો આવેલા છે ઓમકારેશ્વર અને અમરેશ્વર પણ દ્ધાશ (12) જ્યોતિર્લિંગ ના શ્લોક અનુસાર મમલેશ્વર જ્યોતિર્લિંગ છે નર્મદા નદીની પેલી બાજુ આવેલું છે ઓમકારેશ્વર ના દર્શન મંગળેશ્વરના દર્શન વિના અધુરા ગણાય છે શ્રદ્ધાળુઓ નર્મદાના નિર ને જોતા અદભુત પ્રાકૃતિક સૌંદર્યની સાથે જળ માર્ગથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવતા હોય છે મંદિરમાં ભક્તોને મહાદેવના દિવ્ય રૂપના દર્શન થાય છે.  ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નું સ્વરૂપ અન્ય શિવલિંગો કે જ્યોતિર્લિંગો કરતા અલગ પ્રકારનું છે પ્રાચીન માન્યતા મુજબ આ એક જ જ્યોતિર્લિંગના દર્શનથી બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજી આ ત્રણેયના આશીર્વાદ મળે છે કોટીરુદ્ર સંહિતા ના 18 મા અધ્યાયમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથાનું...

ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ-trimbakeshwar mahadev Jyotirlinga history

છબી
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નો ઇતિહાસ- trimbakeshwar Jyotirlinga  history   ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નો ઇતિહાસ - trimbakeshwar Jyotirlinga history   ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ નું મંદિર  મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર તાલુકામાં સહયાદ્વી પર્વતની તળેટીમાં આવેલું છે મહાદેવજી ની 12 જ્યોતિર્લિંગ માંથી આ  એક જ્યોતિર્લિંગ છે ગોદાવરી નદી જેણે દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે આ ગોદાવરી નદીનું ઉદગમ સ્થાન ત્ર્યંબકેશ્વર પાસે આવેલું છે ત્ર્યંબક શબ્દનો અર્થ એટલે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ થાય છે. જ્ઞાનેશ્વરજી મહારાજ ના મોટાભાઈ એવા નિવૃત્તિનાથ મહારાજની સમાધિ પણ આ જગ્યાએ આવેલી છે.  ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ નો પ્રાચીન ઇતિહાસ બ્રહ્મગીરી પર્વત પાસે આવેલ નાસિકના ત્ર્યંબક નામના સ્થળે ત્ર્યંબકેશ્વર  મહાદેવ જ્યોતિર્લિંગ નું મંદિર આવેલું છે શિવપુરાણના કોટીરુદ્ર સહિતા મા આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ જોવા મળે છે પ્રાચીન સમયમાં અહીં વર્ષો સુધી વરસાદ પડતો ન હતો જેના કારણે અહીં ભયંકર દુકાળ પડ્યો દુકાળના કારણે અહિના  રહેવાસીઓ આ જગ્યા છો...

કડી ના મલહાર રાવ ની મેલડી માતા નો ઇતિહાસ- Kadi na malhar rav ni Medali mata history

છબી
કડી ના મલહાર રાવ ની મેલડી માતા નો ઇતિહાસ - Kadi na malhar rav ni Medali mata history મહેસાણા જિલ્લામાં આવેલા  કડીના મેલડી માતાનો ઇતિહાસ Kadi Meladi mata history  આશરે 150 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ છે.  તે સમયે  કડી એ વડોદરા ના ગાયકવાડના તાબા હેઠળ આવેલું એક રજવાડું હતું કડી વડોદરા થી ધણુ દૂર હતું જ્યારે નજીકમાં જ વિરમગામ મા નવાબનું રાજ હતુ નવાબને અંગ્રેજો સાથે સારા સંબંધો હતા. આમ નવાબો કડી પરગણું અંગ્રેજોની મદદથી કડી ને પડાવી લેવાની યોજનાઓ ઘડી હતી ખંડેરાવ ગાયકવાડના નાનાભાઈ મલ્હાર રાવ ને કડી રજવાડાનું પરગણું ના ચોથા ભાગ આપી દીધું હતું અને આમ તે મલ્હાર રાવ કડીમાં રાજ કરતો હતો કડી તે સમયમાં ખૂબ સારી જાહોજલાલી વાળું નગર હતું તેની આવક સારી હતી કડી ને સોનાની દડી કહેવામાં આવતું હતું મલ્હાર રાવે કડીમાં 7 માળ નો મહેલ બનાવ્યો હતો તે મેલડી માતાનો ભક્ત હતો મેલડી માતાનું સ્થાન બનાવ્યું હતું અને નિયમિત રોજ બે ટાઈમ માની પૂજા પાઠ કરતો હતો જેટલો ભક્ત હતો એટલો જ કઠોળ પણ હતો.  એક કથા મુજબ મલ્હાર રાવે મેલડી માતાના ભક્ત હતા તેની જાણ  આખી પ્રજામાં ધીરે ધીરે વાતો થવા લાગી ગામ વાસીઓ મ...

સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history

છબી
કષ્ટભંજન દેવ સારંગપુર ના હનુમાનદાદા ના  મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history કષ્ટભંજન દેવ સત્ય છે હનુમાન દાદા નું કષ્ટભંજન દેવ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલું છે આ મંદિરના દર્શનથી ભક્તોને કષ્ટો દૂર થાય છે આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ એ કરી હતી.  કષ્ટભંજન દેવ હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ - Kastbhajan dev Hanuman dada temple history  સાળંગપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાન વધારે રોકાતા હતા ત્યારે ગામના મુખી જીવા  ખાચર હતા જે દરબાર હતા જીવા ખાચરને બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર સમય જતા આ ગામમાં ત્રણ વર્ષે દુકાળ પડ્યો હતો ત્યારે કોઈ સંત બોલ્યા કે સાળંગપુર વાળા બધા ભૂખડિયા છે તેના કારણે ગામમાં ભૂખમરો આવ્યો છે અને દુકાળ પડ્યો છે.  ત્યારબાદ સમય જતા સ્વામી ગોપાલાનંદ બોટાદ આવ્યા હતા વાઘા ખાચર સ્વામીજીના સાચા ભગત હતા તેઓ ગામના વ્યક્તિઓની સાથે બોટાડ સ્વામી ગોપાલાનંદ જી જોડે ગયા અને સ્વામીજી ના ખોળામાં માથું મૂકીને ખૂબ ર...

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history

છબી
ડભોડા ની સ્વયંભૂ  પ્રગટ થયેલી હનુમાન દાદાની મૂર્તિ નો ઇતિહાસ - Dabhoda  Hanuman dada ni history ડભોડા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ નો ઇતિહાસ hanuman dada એ હિંદુઓમાં દેવતા તરીકે પૂજાય છે હનુમાન દાદા રામ ભગવાનના પરમ ભક્ત હતા અને તે બ્રહ્મચારી  હતા હનુમાન દાદા ને ચિરંજીવી નું વરદાન મળ્યું છે માટે તે ચિરંજીવી છે હનુમાન દાદાનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે થયો હતો તે દિવસે હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે અને મંદિરોમાં સુંદરકાંડ સાંભળવામાં આવે છે આ દિવસ માં હનુમાનજી ના મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે રામાયણ અને મહાભારત માં હનુમાન દાદા નો ઉલ્લેખ જોવા મળે છે હનુમાન દાદા એ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુ દેવના પુત્ર છે.  આજે આપણે ગુજરાત ના ગાંધીનગરમાં આવેલા ડભોડા હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસની માહિતી મેળવીશું.  ડભોડા હનુમાન દાદા નુ મંદિર અમદાવાદ થી 21 કિલોમીટર અને ગાંધીનગર થી 17 કિલોમીટરના અંતરે આવેલું છે બસ અને પ્રાઇવેટ સાધનો દ્વારા જઈ શકાય છે મંદિર માં ચોખ્ખા ઘી ની સુખડી નો પ્રસાદ ધરાવવામાં આવે છે.  ડભોડા હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ -Dabhoda...