પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history

છબી
કષ્ટભંજન દેવ સારંગપુર ના હનુમાનદાદા ના  મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history સારંગપુરનું હનુમાનદાદા મંદિર નો ઇતિહાસ - Sarangpur Hanuman dada temple history કષ્ટભંજન દેવ સત્ય છે હનુમાન દાદા નું કષ્ટભંજન દેવ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલું છે આ મંદિરના દર્શનથી ભક્તોને કષ્ટો દૂર થાય છે આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ સંત ગોપાલાનંદ એ કરી હતી.  કષ્ટભંજન દેવ હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ - Kastbhajan dev Hanuman dada temple history  સાળંગપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાન વધારે રોકાતા હતા ત્યારે ગામના મુખી જીવા  ખાચર હતા જે દરબાર હતા જીવા ખાચરને બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર સમય જતા આ ગામમાં ત્રણ વર્ષે દુકાળ પડ્યો હતો ત્યારે કોઈ સંત બોલ્યા કે સાળંગપુર વાળા બધા ભૂખડિયા છે તેના કારણે ગામમાં ભૂખમરો આવ્યો છે અને દુકાળ પડ્યો છે.  ત્યારબાદ સમય જતા સ્વામી ગોપાલાનંદ બોટાદ આવ્યા હતા વાઘા ખાચર સ્વામીજીના સાચા ભગત હતા તેઓ ગામના વ્યક્તિઓની સાથે બોટાડ સ્વામી ગોપાલાનંદ જી જોડે ગયા અને સ્વામીજી ના ખોળામાં માથું મૂકીને ખૂબ ર...

ડભોડા ની સ્વયંભૂ પ્રગટ થયેલી હનુમાન દાદા ની મુર્તિ નો ઇતિહાસ-Dabhoda Hanuman dada temple history

છબી
ડભોડા ની સ્વયંભૂ  પ્રગટ થયેલી હનુમાન દાદાની મૂર્તિ નો ઇતિહાસ - Dabhoda  Hanuman dada ni history ડભોડા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ નો ઇતિહાસ hanuman dada એ હિંદુઓમાં દેવતા તરીકે પૂજાય છે હનુમાન દાદા રામ ભગવાનના પરમ ભક્ત હતા અને તે બ્રહ્મચારી  હતા હનુમાન દાદા ને ચિરંજીવી નું વરદાન મળ્યું છે માટે તે ચિરંજીવી છે હનુમાન દાદાનો જન્મ ચૈત્ર પૂનમના દિવસે થયો હતો તે દિવસે હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે અને મંદિરોમાં સુંદરકાંડ સાંભળવામાં આવે છે આ દિવસ માં હનુમાનજી ના મંદિરોમાં ભારે ભક્તોની ભીડ જોવા મળે છે રામાયણ અને મહાભારત માં હનુમાન દાદા નો ઉલ્લેખ જોવા મળે છે હનુમાન દાદા એ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુ દેવના પુત્ર છે.  આજે આપણે ગુજરાત ના ગાંધીનગરમાં આવેલા ડભોડા હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસની માહિતી મેળવીશું.  ડભોડા હનુમાન દાદા નુ મંદિર અમદાવાદ થી 21 કિલોમીટર અને ગાંધીનગર થી 17 કિલોમીટરના અંતરે આવેલું છે બસ અને પ્રાઇવેટ સાધનો દ્વારા જઈ શકાય છે મંદિર માં ચોખ્ખા ઘી ની સુખડી નો પ્રસાદ ધરાવવામાં આવે છે.  ડભોડા હનુમાન દાદા ના મંદિર નો ઇતિહાસ -Dabhoda...

શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નો ઇતિહાસ- shree mallikajurn Jyotilinga temple

છબી
શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ નો ઇતિહાસ- shree Mallikajurn  Jyotilinga temple  શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર shree mallikajurn Jyotilinga temple  ભારતની 12 જ્યોતિર્લિંગો જે મહાદેવ જી નુ પવિત્ર ધામ તરીકે ઓળખવામા આવે છે આ 12 જ્યોતિર્લિંગો ની સ્થાપના પાછળ કોઇ ને કોઈ ઘટના કે એ કોઈ કારણસર દ્વારા સ્થાપિત કરવામાં આવી છે 12  જ્યોતિર્લિંગ ઇતિહાસ   Jyotillinga history અલગ અલગ છે આમાંથી આજે આપણે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ વિશેની જાણકારી મેળવીશું બીજા નંબરની જ્યોતિર્લિંગ એટલે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે આ જ્યોતિર્લિંગ કૃષ્ણ નદીના તટ પર શ્રી શેલમ નામના પર્વત પર આવેલું છે કુદરતના ખોળે સુંદર દ્રશ્યો થી છવાયેલી જગ્યાએ આવેલું છે. શ્રી શેલમ પર્વત કરનુલ જિલ્લાના નલ્લા-મલ્લા ગાઢ જંગલો ની વચ્ચે આવેલું છે નલ્લા-મલ્લા નો મતલબ થાય છે સુંદર અને ઊંચો.  શ્રી મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ ની વિશેષતા શ્રી શેલમ પર્વતના ઉંચા શિખર પર શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે શ્રી મલ્લિકાર્જુન જ્...

ચુડેલ માતાનો ઇતિહાસ - Chudel matano Itihas

છબી
ચુડેલ માતાના મંદિરનો ઈતિહાસ ચુડેલ માતાનો ઇતિહાસ Chudel matano itihas ગુજરાતના પાટણ જિલ્લામાં કુણઘેર ગામમા આવેલું પ્રખ્યાત ચુડેલ માતાનું મંદિર chudel matanu temple  આવેલું છે આમ તો ચુડેલ ભૂત પ્રેત અને આત્મા સાથે સરખાવવામાં આવે છે પણ અહીં ચુડેલ માતાજી તરીકે ઓળખવામાં આવે છે. અને ભક્તો મોટી સંખ્યામાં તેમના દર્શન કરવા આવે છે ચુડેલ માતાનું મંદિર અમદાવાદ થી 118 km અને પાટણ થી 10 કિલોમીટરના અંતરે આવેલું છે.  ચુડેલ માતાના મંદિરની વિશેષતા. ચુડેલ માતાના મંદિરને હાઇકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે મંદિર સુધી ચુંદડીઓ જોવા મળે છે જે ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે ચુડેલ માતાના મંદિરમાં કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ ત્યાં જ્યોત સતત  પ્રજવલિત કરવામાં આવે છે આ જ્યોતની પૂજા થાય છે કોઈપણ સાચા દિલથી કઈ માંગે છે તો તેમની મનોકામના પૂરી થાય છે જેઓ  નિસંતાન છે તેઓ સંતાન માટેની માનતા રાખે છે જે દંપતિએ સંતાન થયા બાદ તેઓ મંદિરમાં તેમના બાળકના ફોટા પણ મૂકે છે મને માનતા પૂરી કરે છે ઘણા લોકો પારણા પણ અર્પણ કરે છે અને નાની નાની ઘંટડીઓ પણ અર્પણ કરે છે જે મંદિરમાં ઉપર લગાવેલી હોય છે અહીં જમવા માટે...

ભાથીજી મહારાજ નો ઇતિહાસ - Bhathiji maharaj no itihas

છબી
ભાથીજી મહારાજ નો ઇતિહાસ અને જાણકારી - Bhathiji maharaj no itihas ane Jankari ભાથીજી મહારાજનું મંદિર bhathiji maharaj nu temple ખેડા જિલ્લાના ફાગવેલ  ગામમાં માં આવેલ છે હંમેશા ભક્તો ની ભીડ હોય છે અને ભક્તોની માનતા પૂરી થતાં ભાથીજી મહારાજને કપડા ના ઘોડા ચડાવવાની પરંપરા છે ભાથીજી કે જે ભાથી ખત્રી અથવા તો ભાથીજી મહારાજ તરીકે પણ ઓળખાય છે તેમને હિન્દુઓમાં દેવતા તરીકે પૂજાય છે.  ભાથીજી મહારાજ ની જન્મ સાથે સંકળાયેલી કથા -  Bhathiji maharaj ઐતિહાસિક પુરાવા તપાસતા જાણવા મળે છે કે વિજયસિંહ બોડાણા જે ડાકોરના નિવાસી હતા જે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા વિજયસિંહ બોડાણા જ્યારે પહેલીવાર દ્વારકા ની યાત્રા કરવા ગયા હતા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ ની જોડે તેમના સંધમાં જોડાઈને દ્વારકા ગયા હતા. ભક્ત વિજયસિંહ બોડાણા ને  તો કોણ નથી ઓળખતુ કે જેમને ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકામાંથી ડાકોરમાં લાવ્યા હતા જે પોતાના હાથમાં તુલસીના છોડ ઉગાડીને દ્વારકાની યાત્રાએ જતા હતા.  ભક્ત વિજયસિંહ બોડાનાને પોતાની જોડે સંઘમાં દ્વારકા લઇ જનારા પાટણના જયમલ રાઠોડના વંશની પેઢી જ હતી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા...

કોટેશ્વર મહાદેવ નો ઇતિહાસ- Koteshvar Mahadev no itihas

છબી

આશાપુરા મંદિર માતાનો ના મઢ નો ઇતિહાસ - Ashapura temple Mata no Madh no itihas

છબી
આશાપુરા  મંદિર માતાના મઢ નો ઇતિહાસ -Ashapura Mata na Madh no itihas  આશાપુરા માતાનું મંદિર Aashapura mata nu temple  કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે આશાપુરા માતાનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિરને  માતાના મઢ   matano madh તરીકે ઓળખવામાં આવે છે અહીં ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને માતાજી ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ માતાજી આશાપુરા માતા કહેવાય છે.  આશાપુરા માતાનો મઢ અમદાવાદ થી આશરે 426 કિ. મી અને ભુજ થી આશરે 95 કિ. મી. છે.  પૌરાણિક કથા મુજબ આશાપુરા માતાનો મઢ નો ઇતિહાસ - Ashapura mata no  madh itihas  આશાપુરા માતા  Ashapura mata  એક માન્યતા મુજબ આશાપુરા માતાનો મઢે  આશરે 1500 વર્ષ પહેલાંનો છે. દેવચંદ નામનો એક મારવાડનો વાણિયો વેપાર કરવા માટે ગુજરાત ના કચ્છમાં આવ્યો હતો કચ્છમાં ફરતા ફરતા દેવચંદ હાલમાં જે માતાનો મઢ છે તે જગ્યા પર આવે છે ત્યારે એ દિવસોમાં આસો મહિનાની નવરાત્રી ચાલતી હતી દેવચંદ માતાજીનો પરમ ભક્ત હતો તેને આ માતાજીના મઢવાળી જગ્યા પર માતાજીની સ્થાપના કરી અને પૂજા આરાધના કરે છે.  દેવચંદ આખો દિવસ માતાજીની ભક્તિમાં...