દ્વારકા મંદિર નો ઇતિહાસ l Dwaraka temple history

દ્વારકા મંદિર નો ઇતિહાસ દ્વારકા મંદિર Dwaraka temઓple એ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે આવેલું પૌરાણિક મંદિર છે અહી કૃષ્ણ ભગવાને બનાવેલી નગરી એટલે દ્વારકા Dwaraka mandir કૃષ્ણ ભગવાને મથુરા છોડવીને ગુજરાત આવીને દ્વારાવતી નામની નગરી વસાવી હતી જે દ્વારકાના નામે ઓળખાય છે અહીં કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશ અને દ્વારકાના રાજા ના નામથી પૂજાય છે ખૂબ જ સુંદર દરિયા કિનારે આવેલું ભવ્ય મંદિર છે અમદાવાદ થી આશરે 440 કિ. મી અને રાજકોટ થી આશરે 230 કિલોમીટર દૂર છે. દ્વારકા મંદિરની વિશેષતા દ્વારકા મંદિર Dwaraka mandir એ ચારધામ તીર્થધામો માનુ એક ધામ છે દ્વારકા એ 7 મોક્ષ પ્રાપ્તિ તીર્થસ્થળ માથી એક તીર્થસ્થળ છે દ્વારકાધીશનું Dwarakadhish મંદિર ને જગત મંદિર ના નામથી પણ ઓળખાવામાં આવે છે આ મંદિર પાંચ માળનું છે અને 72 સ્તંભ ઉપર ઉભુ છે આ મંદિરને નિજા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મંદિરમાં બે પ્રવેશ દ્વાર છે મોક્ષ દ્વાર જેને મુક્તિનો દ્વાર કહેવાય છે આ દ્વાર મુખ્ય બજાર સુધી જાય છે બીજા પ્રવેશદ્વાર ને સ્વર્ગ દ્વાર જેને સ્વર્ગનો દરવાજો કહેવાય છે દ...